• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ૨૦ રૂપયે કી કિંમત તુમ કયા જાનો! ૨૦ રૂપિયા માટે રેલવે સામે ૨૨ વર્ષ સુધી લડી કાયદાકીય લડાઇ, હવે કોર્ટે આપ્‍યો રસપ્રદ ચુકાદો

૨૦ રૂપયે કી કિંમત તુમ કયા જાનો! ૨૦ રૂપિયા માટે રેલવે સામે ૨૨ વર્ષ સુધી લડી કાયદાકીય લડાઇ, હવે કોર્ટે આપ્‍યો રસપ્રદ ચુકાદો

01:06 PM August 09, 2022 admin Share on WhatsApp



Lucknow Court: કાયદાના ચોપડે ચડ્યા પછી વર્ષો બાદ કેસનો નિકાલ થતો હોય છે.. પરંતુ આજે પણ લોકો નાની નાની વાતમાં કોર્ટમાં કેસ કરે છે. આજથી 22 વર્ષ પહેલા પણ એક વ્યક્તિએ માત્ર 20 રૂપિયા માટે રેલવે સામે કોર્ટમાં કેસ કર્યો હતો. જેનો ચૂકાદો કોર્ટે 22 વર્ષ બાદ વ્યક્તિના પક્ષમાં કર્યો છે. 

ઉત્તર પ્રદેશના મથુરા (Mathura) જિલ્લામાં એક વકીલે(lawyer) ૨૦ રૂપિયા માટે રેલવે(Railway) સામે ૨૨ વર્ષ સુધી કાયદાકીય લડાઈ કરીને જીત હાંસલ કરી છે. હવે રેલવેને એક મહિનામાં તેમને પ્રતિવર્ષ પ્રમાણે ૨૦ રૂપિયા અને ૧૨ ટકા વાર્ષિક વ્‍યાજ પ્રમાણે પૂરી રકમ ચૂકવવી પડશે. આર્થિક અને માનસિક પીડા તથા વાદ વિવાદ માટે સમયના વ્‍યય રૂપે ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ પણ કોર્ટે આપ્‍યો છે.

મથુરાના હોલીગેટ ક્ષેત્રના રહેવાસી અને વકીલ તુંગનાથ ચતુર્વેદીએ જણાવ્‍યું હતું કે, ૨૫ ડિસેમ્‍બર ૧૯૯૯માં એક સહયોગી સાથે મુરાદાબાદ જવા ટિકિટ લીધી હતી, તે વખતે ૩૫ રૂપિયાની ટિકિટ હતી. ટિકિટબારીમાં ઉપસ્‍થિત વ્‍યક્‍તિને ૧૦૦ રૂપિયા આપ્‍યા તેણે બે ટિકિટના ૭૦ રૂપિયા થાય પરંતુ તેણે ૯૦ રૂપિયા લીધા. આ ઘટના બન્‍યા બાદ મેં કન્ઝયુરમ ફોરમમાં ફરિયાદ કરી અને પાંચ ઓગસ્‍ટે આ કેસમાં મને જીત મળી. કોર્ટે જણાવ્‍યું છે કે ૩૦ દિવસમાં ફરિયાદીને નિયત કરવામાં આવેલી રકમ ન આપી તો ૧૨ની જગ્‍યાએ ૧૫ ટકા વ્‍યાજ લાગશે. 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us